Cart
Sign In
Compare Products
Clear All
Let's Compare!

કાવ્યોક્તિ (Kavyokti)


MRP  
Rs. 175
  (Inclusive of all taxes)
Rs. 166 5% OFF
(1) Offers | Applicable on cart
Apply for a Snapdeal BOB Credit Card & get 5% Unlimited Cashback T&C
Delivery
check

Generally delivered in 2 - 4 days

  • ISBN13:978-9391116095
  • ISBN10:9391116094
  • Publisher:StoryMirror Infotech Pvt. Ltd.
  • Language:Gujarati
  • Author:ડૉ. નેહા સોજીત્રા મોવલીયા / અવકાશ ( Neha Sojitra Movalia / Avkash)
  • View all item details
7 Days Replacement
This product can be replaced within 7 days after delivery Know More

Featured

Highlights

  • ISBN13:978-9391116095
  • ISBN10:9391116094
  • Publisher:StoryMirror Infotech Pvt. Ltd.
  • Language:Gujarati
  • Author:ડૉ. નેહા સોજીત્રા મોવલીયા / અવકાશ ( Neha Sojitra Movalia / Avkash)
  • Binding:Paperback
  • Pages:102
  • SUPC: SDL426842237

Other Specifications

Other Details
Country of Origin or Manufacture or Assembly India
Common or Generic Name of the commodity Poetry
Manufacturer's Name & Address
Packer's Name & Address
Marketer's Name & Address
Importer's Name & Address

Description

About the Book:
આ સંગ્રહમાં માત્ર કાવ્યો જ નહિં, એક અદ્ભુત લાગણી છે. સમાજ ને જાણી શકાય તેવી આકૃતિ છે. ધર્મની સમજ આપતી પોથી છે. અને પ્રેમની અભિવ્યકિત પણ છે.

જીવનની એવી નાની નાની વાતો કે જેના પર આપણે ધ્યાન પણ નથી આપતા, એવી વાતો ને ખુબ જ સરસ રીતે શબ્દોમાં ઢાળીને કવિતાનું સ્વરુપ આપ્યું છે.

ધર્મ, સમાજ, માણસ અને લાગણીઓ ને શબ્દોથી શણગાર્યા છે. શબ્દ જો ભાષા છે તો મૌન પરિભાષા છે. જેને "કાવ્યોક્તિ" ખુબ જ સરસ રીતે સમજાવે છે.

જીવનના દરેક રંગ ને આવરી લેતું પુસ્તક એટલે "કાવ્યોક્તિ".
About the Author:
ડોક્ટર નેહા સોજીત્રા મોવલીયા: ડોક્ટર નેહા સોજીત્રા મોવલીયા એક હોમિયોપેથીક ડોક્ટર છે. જન્મ સુરતમાં થયો અને અત્યારે તે પૂર્વ આફ્રિકાના તાંઝાનીયા દેશમાં રહે છે. પોતે વિજ્ઞાનના ક્ષેત્રમાં હોવા છતાં ગુજરાતી ભાષા અને સાહિત્ય તરફ અનન્ય પ્રેમ અને લાગણી રહી છે. ખૂબ સરળ ભાષામાં ગહનતા રાખી પોતાના વિચારો રજૂ કરે છે જે દરેક વાંચકના દિલ અને દિમાગ સોસરવા નીકળી જાય છે. જેટલો ઉત્સાહ એમની રચનામાં દેખાય છે, એટલા જ ઉત્સાહી તે રોજીંદા જીવનમાં પણ છે. એમનો આ જ સ્વભાવ એમના લખાણમાં તરી આવે છે. તમે નેહા સોજીત્રા મોવલીયાને ઇન્સ્ટાગ્રામ(@sojitraneha) પર પણ વાંચી શકો છો.

અવકાશ: ગાંધીનગર જિલ્લાનાં નાનકડા ગામ ધારિસણાં માં જન્મેલા અવકાશને બાળપણથી જ પુરાણ, ઇતિહાસ, તત્વજ્ઞાન જેવા વિષયોમાં રસ રહ્યો છે. સંસારના રહસ્યો કે પછી સમાજની માનસીકતાને ખુબ સારી રીતે તેમની કવિતામાં ઝીલી શકે છે. સાહિત્ય પ્રત્યેનાં પ્રેમને કારણે વિજ્ઞાન પ્રવાહ છોડી સામાન્ય પ્રવાહ નો અભ્યાસ શરૂ કર્યો. વ્યાકરણ કે ભાષાનું એટલું જ્ઞાન નહીં, પણ મનની લાગણીઓ ને ખુબ સારી રીતે વાચા આપી શકે છે. તમે અવકાશને ઇન્સ્ટાગ્રામ (@avkashh) પર વાંચી શકો છો.

Terms & Conditions

The images represent actual product though color of the image and product may slightly differ.

Seller Details

View Store


Expand your business to millions of customers
કાવ્યોક્તિ (Kavyokti)

કાવ્યોક્તિ (Kavyokti)

Rs. 166

Rs. 175
Buy now