Cart
Sign In
Compare Products
Clear All
Let's Compare!

Indradhanush (ઈન્દ્રધનુષ)


MRP  
Rs. 199
  (Inclusive of all taxes)
Rs. 189 5% OFF
(1) Offers | Applicable on cart
Apply for a Snapdeal BOB Credit Card & get 5% Unlimited Cashback T&C
Delivery
check

Generally delivered in 2 - 4 days

  • ISBN13:978-9390267118
  • ISBN10:9390267110
  • Publisher:StoryMirror Infotech Pvt. Ltd.
  • Language:Gujarati
  • Author:Mehul M. Anjaria
  • View all item details
7 Days Replacement
This product can be replaced within 7 days after delivery Know More

Featured

Highlights

  • ISBN13:978-9390267118
  • ISBN10:9390267110
  • Publisher:StoryMirror Infotech Pvt. Ltd.
  • Language:Gujarati
  • Author:Mehul M. Anjaria
  • Binding:Paperback
  • Pages:210
  • SUPC: SDL783146316

Other Specifications

Other Details
Country of Origin or Manufacture or Assembly India
Common or Generic Name of the commodity Poetry
Manufacturer's Name & Address
Packer's Name & Address
Marketer's Name & Address
Importer's Name & Address

Description

About the Book:
છૂટા છવાયાં મોતીઓને ગૂંથીને જેમ માળા બને, તેમ મનનાં વિચારોને અભિવ્યક્ત કરવા માટે કવિતાનો સહારો લઈને એક કાવ્યસંગ્રહ બને છે. આકાશમાં રચાતું ઈન્દ્રધનુષ તો સાત રંગોનું બનતું હોય છે,
પણ કાવ્યોનાં સંકલનથી જ્યારે એક ઈન્દ્રધનુષની રચના થાય છે ત્યારે એમાં અનેક રંગોની મેળવણીથી અદભૂત નજારો સર્જાય છે. આ કાવ્યસંગ્રહમાં સાદી અને સરળ ભાષામાં અંકુરિત થયેલી વિવિધ વિષયોને આવરી લેતી કાવ્યરચનાઓ ખરેખર ખૂબ જ રસપ્રદ શૈલીમાં વાંચકને એક નવી જ અનુભૂતિ કરાવે છે. કવિતા હંમેશા અલંકારિક શબ્દોની ગૂંથણીથી જ બની શકે એવી સામાન્ય સમજને બદલવાની ફરજ આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી પડે છે.""ઈન્દ્રધનુષ"" એ ખરેખર કલ્પનાનાં તથા માનવજીવનનાં બધાંજ રંગોનાં મિશ્રણથી બનેલો ખૂબજ માણવા લાયક કાવ્યસંગ્રહ છે.

About the Author:
કેમીકલ એન્જીનીયરિંગનો અભ્યાસ કરીને, ગુજરાતનાં એક જાણીતાં ઔદ્યોગિક એકમમાં ટેકનિકલ વિભાગમાં સેવા બજાવી રહેલ શ્રી મેહુલ અંજારિઆને કવિતા પ્રત્યે રૂચિ તો પહેલાંથી જ હતી, પણ સ્વયં પોતાના વિચારો તથા લાગણીને કાવ્યનાં ભાવે અભિવ્યક્ત કરી શકે એવું જણાતાં તેમણે લગભગ સાત વર્ષ પહેલાં કવિતા લખવાનું શરૂ કર્યું.
""મેહુલિયો""ના ઉપનામથી કાવ્યરસિકોમાં ચાહના પામેલાં કવિ શ્રી મેહુલ અંજારિઆએ ૨૦૧૬-૧૭ના વર્ષથી એમની કવિતાઓ સોશિયલ મીડિયાના મંચ પર પ્રસારિત કરવાનું શરુ કરી દીધેલ. લગભગ ત્રણ વર્ષ જેટલાં ટૂંકા ગાળામાં એમણે ૨૦૦ થી પણ વધારે કાવ્યોની રચના કરી છે, જેને વાંચકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. તેમનાં કાવ્યોને પસંદ કરતાં વાંચકો ઘણાં લાંબા સમયથી એક સંકલિત કાવ્યસંગ્રહની રાહ જોઈ રહ્યાં હતાં. એ સર્વે વાંચકોની એ ઈચ્છા આ કાવ્યસંગ્રહ ""ઈન્દ્રધનુષ"" ના પ્રકાશન સાથે ફલિત થઈ રહી છે.

Terms & Conditions

The images represent actual product though color of the image and product may slightly differ.

Seller Details

View Store


Expand your business to millions of customers
Indradhanush (ઈન્દ્રધનુષ)

Indradhanush (ઈન્દ્રધનુષ)

Rs. 189

Rs. 199
Buy now